પ્રગટ્યા ચંપારણ્ય ની માંય

આપ સો વૈષ્ણવો ને શ્રી મહાપ્રભુજી ના ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ .

પ્રગટ્યા ચંપારણ ની માંય ,મંદિર દુર દુર થી દેખાય ,

ગુરુજી નૈયા ઉતારો પાર .                                            ૧

ભવસાગર ના આપ છો બેલી ,દૈવી જીવ ના કારજ સરીયા,

આપો બ્રહ્મસંબંધ ના દાન …ગુરુજી  નૈયા ઉતારો  પાર .૨.

શ્રી લક્ષ્મણ  ભટ્ટ ને ત્યાં પ્રગટ્યા ,ઈલ્લામાંગારુજી માત આપ ના ,

તૈલંગ કુલ દ્વિજ એ અવતાર …ગુરુજી નૈયા ઉતારો પાર .૩.

ભાગવત ગ્રંથ નું મંથન કીધું ,અદ્ ભુત અમૃત પાન કરાવ્યું ,

પુરો દાસ વલ્લભ ની આશ …ગુરુજી નૈયા ઉતારો પાર .

આપ સો વૈષ્ણવો ને અમારા જય શ્રી કૃષ્ણ .

Leave a comment

Filed under કીર્તન

Leave a comment